નવા ઘરમાં શિફ્ટ થતા હોવ તો આ વાસ્તુ ટિપ્સ સુખ-શાંતિ વધારશે
અમદાવાદ ડેસ્કઃ નવું ઘરે લેવું એ દરેકનું સપનું હોય છે પણ નવા ઘરમાં કાયમ સુખ-શાંતિ રહે એ માટે પૂજા-હવન કરાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના નિયમને ધ્યાન રાખવામાં આવે તો નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા કેટલાક વાસ્તુશાસ્ત્રના નિયમો ઘરની સુખ-શાંતિ વધારી શકે છે. એટલું જ નહીં જીવનમાં પણ પોઝિટિવ ફેરફાર થાય છે. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, પૂર્વ […]
