સુરત મહાનગરનો લલકાર

Surat Corporation: સુરભી ડેરી સીલ, 200 કિલોથી વધુ નકલી પનીરનું થતું હતું વેચાણ

  • November 13, 2025
  • 0 Comments

સુરતઃ સુરતમાં આરોગ્ય વિભાગની ઢીલી નીતિના આક્ષપો વચ્ચે સુરભી ડેરી સામે એક્શન લેવાયું છે. સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે પગલાં લીધા હતા. આ પહેલા પણ ડેરીમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા પરંતુ, કોઈ પ્રકારની કામગીરી ન થતા આરોગ્ય વિભાગો સામે અનેક આક્ષેપો થયા હતા. નકલી પનીર હોવાનું જાણવા મળવા છતાં ડેરી ચાલું […]

Translate »