દાતાને વંદનઃ જૂનાગઢ જિલ્લાંના 4 ગામનાં 1200 ખેડૂતોને ₹2 કરોડની સહાય, વતન માટે વ્હાલ વરસ્યુ
અમદાવાદઃ વતનનું ઋણ ચૂકવવા માટે અનેક એવા લોકો આફત આવ્યે મદદ કરે છે. કમૌસમી વરસાદના કારણે ખેડૂતોને કફોડી હાલતમાંથી બેઠા કરવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ મૂળ જૂનાગઢ જિલ્લાના અને અમદાવાદમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ ખેડૂતોને મદદ કરવાની ખાતરી આપી છે. આ માટે એમણે વ્યક્તિગત રીતે ખેડૂતોને ₹2 કરોડનું પેકેજ આપવાની જાહેરાત કરી […]

