Rudraksha Mala: માળા પહેરવાના નિયમ જાણતા હશો અને પછી ધારણ કરશો તો સફળતા પાક્કી
ધર્મ ડેસ્કઃ રુદ્રાક્ષની માળાને હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ પહેરવાના પણ કેટલાક નિયમો હોય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષની માળા પહેરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે. આ માળા જે વ્યક્તિ ધારણ કરે છે એના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહીં, જીવનમાં આવતા વિધ્નોમાંથી પણ મુક્તિ મળે […]
