ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Shambhu Border: પંજાબમાં ખેડૂત આંદોલન, દિલ્હી તરફ કુચ કરવાની યોજના

  • November 14, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ સજા પૂરી કરી ચૂકેલા શીખ કેદીઓને મુક્ત ન કરવાના વિરોધમાં કોમી ઈન્સાફ મોરચા અને ખેડતો સંગઠનોએ દિલ્હી તરફ વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં દિલ્હીના ગુરૂદ્વારામાં પ્રાર્થના કરવાનો પ્લાન પણ સામિલ છે.અમૃતસર-દિલ્હી હાઈવે પર સ્થિત શંભુ બોર્ડર શુક્રવારે સવારથી બંધ કરી દેવામાં આવી હતી. જે સાંજ સુધી બંધ રહેશે. જોકે, આ વિરોધ પ્રદર્શનમાં માર્ચ […]

Translate »