સુરત મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

PM in Gujarat: મોદી દિલ્હી જતા પહેલાં સુરત જશે, બિહારવાસીઓનું અભિવાદન ઝીલશે

  • November 15, 2025
  • 0 Comments

ડેડિયાપાડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ડેડિયાપાડામાં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આશરે ₹9700 કરોડના જુદા-જુદા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત પ્રવાસની શરૂઆત આ વખતે મોદીએ સુરતથી કરી છે. તેઓ સુરત એરપોર્ટથી અંત્રોલી પહોંચ્યા અને બુલેટ ટ્રેનના નવા તૈયાર થયેલા સ્ટેશનની મુલાકાત કરી હતી. બપોરે નર્મદા પહોંચશેઃ સુરતમાં તૈયાર થયેલા […]

Translate »