Somnath Kartik Purnima fair: મેળાની તૈયારીઓ શરૂ, 27 નવેમ્બરથી 1 ડિસેંબર સુધી ભક્તમય ઉજવણી
પ્રભાસપાટણઃ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે કાર્તિકી પૂર્ણિમાના મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે મેળો કાર્તિક મહિનામાં બંધ રાખવો પડ્યો હતો.આ મેળો હવે તા. 27 નવેમ્બર એટલે કે માગશર મહિનામાં યોજાઈ રહ્યો છે. જે 1 ડિસેંબર સુધી ચાલશે. 1 ડિસેંબર એ સોમનાથ મંદિરનો સંકલ્પ સિદ્ધિ દિવસ […]
