રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amit Khut Case: રાજદીપસિંહે આગોતરા જામીન માટે અરજી કરી પણ ‘મેળ’ ન પડ્યો

  • November 12, 2025
  • 0 Comments

ગોંડલઃ ગોંડલના અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પણ કોઈ કારણોસર મેળ ન પડતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. રાજદીપસિંહ છેલ્લે છ મહિનાથી અમિત ખુંટ કેસમાં ફરાર હતો. જેની હવે પોલીસે કાયદેસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં […]

Translate »