ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

MLA vs Police: મેવાણીના નિવેદન મુદ્દે વાવ-થરાદમાંથી સમર્થન, હિંમતનગરમાં વિરોધ

  • November 26, 2025
  • 0 Comments

હિંમતનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત જનઆક્રોશ યાત્રાનું મંગળવારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તથા હિંમતનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવાર દ્વારા આ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે વાવ-થરાદમાં મોટી સંખ્યામાં લોકો જિજ્ઞેશ મેવાણીના નિવેદનના સમર્થનમાં ઊતર્યા હતા. લોકોએ જિજ્ઞેશ મેવાણી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવ્યા હતા. સમર્થકો એકઠા થતા […]

ધર્મનો લલકાર

શિવલીંગ નહીં મૂર્તિ રૂપે પૂજાય છે શિવ, 365 ઘડાથી થાય છે અભિષેક

  • November 26, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ અનેક એવા શિવાલય ભારતભરમાં જોવા મળે છે. મોટાભાગના શિવાલયમાં શિવ લીંગ સ્વરૂપે પૂજાય છે. ઘણા ઓછા એવા સ્થાનક હોય છે, જ્યાં શિવજી મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. દેશના દરેક શિવમંદિરનું એક આગવું મહત્ત્વ છે, દરેક મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના જાલૌર જિલ્લામાં રામસીન દેવનાગરી નામના કસ્બામાં પ્રભુ શિવનું અદભૂત […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ડૉલરની દોડમાં ડિંડકઃ વિદેશમાં રહેતા NRI સાથે સસ્તી દવાના નામે છેત્તરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

  • November 26, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવાના બહાને છેત્તરતું કોલ સેન્ટર ઝડપાયું છે. નવરંગ પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે આશ્રમ રોડ પર આવેલા સાકાર 9 બિલ્ડિંગમાં 12માં ફ્લોર પર દરોડો પાડી 20 યુવક-યુવતીઓને પકડી લીધા છે. છેલ્લા 6 મહિનાથી ચાલતા કોલસેન્ટરમાં અભિષેક પાઠક મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેટ સ્ટાઈલથી ચાલતા કોલસેન્ટરમાં મેનેજર, 2 ટીમ […]

ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rudraksha Mala: માળા પહેરવાના નિયમ જાણતા હશો અને પછી ધારણ કરશો તો સફળતા પાક્કી

  • November 25, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ રુદ્રાક્ષની માળાને હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ પહેરવાના પણ કેટલાક નિયમો હોય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષની માળા પહેરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે. આ માળા જે વ્યક્તિ ધારણ કરે છે એના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહીં, જીવનમાં આવતા વિધ્નોમાંથી પણ મુક્તિ મળે […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime: ભારતીય સિમકાર્ડ દુબઈ-મ્યાનમારમાં બેઠેલા ઠગને પહોંચાડવામાં આવતા, ત્રણ શખ્સોની ધરપકડ

  • November 25, 2025
  • 0 Comments

અમદાવાદઃ કંબોડિયા અને મ્યાનમારમાં એક્ટિવ ચાઈનિંઝ ટોળકી દ્વારા ભારતીય સિમકાર્ડથી છેત્તરપિંડી કરતી ગૅંગને પોલીસને પકડી છે. આ કેસમાં કરોડો રૂપિયાની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડ ચલાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય સિમકાર્ડ ગેરકાયદેસર ધોરણે ઈસ્યૂ કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ગ્રાહકોની જાણની બહાર એમના દસ્તાવેજનો ઉપયોગ કરીને દુબઈ અને મ્યાનમાર સિમકાર્ડ […]

Gir Somnath Crime Branch ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath Crime: જાનૈયા બનીને પોલીસે દુષ્કર્મના આરોપીને પકડ્યો, 4 કિમી સુધી જંગલમાં પગપાળા કર્યા

  • November 24, 2025
  • 0 Comments

ગીર સોમનાથઃ સુત્રાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં દુષ્કર્મ કરીને છુપાતા ફરતા આરોપીને પોલીસે યોજના બનાવીને પકડી પાડ્યો છે. આ સમગ્ર યોજના કોઈ ફિલ્મી સિન કરતા કમ નથી. ગીર સોમનાથની ક્રાઈમ બ્રાંચે એક ટીમ તૈયાર કરી બિહાર મોકલી હતી. જ્યાં પોલીસ જાનૈયા તરીકે રહી અને આરોપીને ચોક્કસ જાણકારી મેળવીને ઘર સુધી પહોંચી હતી. પછી સ્થાનિક […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar Crime: રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનાના 30,000થી વધુ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ

  • November 24, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાઓને પકડી પાડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી […]

Somnath Temple karthiki purnima preparation ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Somnath Kartik Purnima fair: મેળાની તૈયારીઓ શરૂ, 27 નવેમ્બરથી 1 ડિસેંબર સુધી ભક્તમય ઉજવણી

  • November 24, 2025
  • 0 Comments

પ્રભાસપાટણઃ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે કાર્તિકી પૂર્ણિમાના મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે મેળો કાર્તિક મહિનામાં બંધ રાખવો પડ્યો હતો.આ મેળો હવે તા. 27 નવેમ્બર એટલે કે માગશર મહિનામાં યોજાઈ રહ્યો છે. જે 1 ડિસેંબર સુધી ચાલશે. 1 ડિસેંબર એ સોમનાથ મંદિરનો સંકલ્પ સિદ્ધિ દિવસ […]

Spiritual Talks: માળામાં 108 મણકા જ કેમ હોય છે? ધર્મનો લલકાર

Spiritual Talks: માળામાં 108 મણકા જ કેમ હોય છે?

  • November 24, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ પ્રભુનું સ્મરણ કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ માળા છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં અન્ય ધર્મમાં પણ માળાની પ્રણિલિકા જોવા મળે છે જોકે, જુદી-જુદી રીત હોવાથી ધર્મમાં માળા એકબીજાથી અલગ પડે છે. મુંડાક ઉપનિષદમાં જણાવ્યા અનુસાર રથના પૈડાંની નાભીમાં જેમ આરાઓ મળેલા રહે છે એમ શરીરની અંતર્વાહિની નાડીઓ હ્રદયા સાથે જોડાયેલી રહે છે. હ્દય […]

Dharmendra turns 85 years young today મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Dharmendra Death: બોલિવૂડના હિમેન ધર્મેન્દ્રનું 89 વર્ષે નિધન, 300થી વધુ ફિલ્મો આપી

  • November 24, 2025
  • 0 Comments

મુંબઈઃ બોલિવૂડના હિમેન ગણાતા ધર્મેન્દ્ર એ 89 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. એમના નિધનથી ચાહકો સહિત બોલિવૂડના તમામ સ્ટાર્સ શોકમગ્ન થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યું વચ્ચે જંગ લગતા ધર્મેન્દ્રએ મૃત્યું સામે જીવનની હાર સ્વીકારી હતી.મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા એમના ઘરે જ એમણે અંતિમ શ્વાસ લીધા હતા. તા.12 નવેમ્બરે એમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાંથી […]

Translate »